😱ચોકી ગયા ને ???
સત્ય હકીકત છે જે આપણી નવી ફેશનેબલ પેઢી આપણી જ સંસ્કૃતિ માં ગાય ને મહત્વ આપતા નથી, પરંતુ હવે પશ્ચાત દેશો પણ આ ગાયનું મહત્વ સમજવા લાગ્યા છે અને અપનાવવા લાગ્યા છે.
🐄આપણે જાણીએ છીએ પુરાણોમાં પણ ગાયને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગાય વિશે એવું પણ કહેવાય છે કે ગાયમાતામાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે.
🐄ગાય ને થોડી મીનીટો સુધી ભેટવાથી અને તેની સાથે સમય કાઢવા માત્ર થી જીવન ની હતાશા, ડીપ્રેશન, માનશીક બીમાંરીઓમાથી મુક્તિ મળે છે. અને આ માટે અમેરિકા અને switzerland જેવા દેશોમાં ગાય ના ફાર્મ વાળા મસમોટી કિમત વસુલ કરે છે.
🐄વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ગાયના છાણાં કોલેરાનાં જંતુઓનો નાશ કરવાની શક્તિ છે.
🐄રશિયન વિજ્ઞાની શિરોવિચનું કહેવું છે કે ભારતીય કૂળની ગાયના દૂધમાં રેડિયોવિકીરણની રક્ષણ કરવાની સૌથી વધુ શક્તિ છે.
🐄ગાયની કરોડરજજુમાં સૂર્યકેતુ નાડી હોય છે. તે સૂર્યના પ્રકાશમાં જાગ્રત થાય છે અને પીળા રંગનો પદાર્થ છોડે છે. એના લીધે ગાયનું દૂધ તથા ઘી પીળાં હોય છે.
🐄 જે ઘરની દીવાલ તથા ભોંયતિળયું ગાયના છાણથી લીંપેલું હોય તે ઘરમાં રેડિયોવિકીરણની અસર નષ્ટ થઈ જાય છે.
🐄 ગાયનું દૂધ હૃદયરોગથી બચાવે છે.
🐄ક્ષયના રોગીઓને ગાયની કોઢમાં ગૌશાળામાં રાખવાથી ગાયના છાણ તથા મૂત્રની વાસથી ક્ષય રોગનાં કીટાણુઓ મરી જાય છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો