⚫💦તલ, અડદ, કાંગ, અને આશુપાલવે(આશોપાલવ) યુક્ત જળ લોઢાનાં પાત્રમાં લઇ સ્નાન કરવાથી શનિ સંબંધી પીડા નીવુર્ત થાય છે.
⚫💦શનિ ૬,૮,૧૨,૨ ભાવમાંથી પસાર થતો હોય, રાહુ કેતુ શનિ મંગળ ઉપરથી પસાર થતો હોય, મારક બની તેની દશા ચાલતી હોય, સાડા સાતી કે ઢૈયા ચાલતી હોય તેવા સમયે શનિ સ્નાન કરવાથી શનિની પીડા નિવૃત્ત થાય છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો