સોમવાર, 13 જૂન, 2022

🔺અટકેલા કાર્યો ને સફળ કઈ રીતે કરવો?

 🔺અટકેલા કાર્યો ને સફળ કઈ રીતે કરવો?


🙏🏻કોઈ નિશ્ચિન્ત કાર્ય માં વિઘ્ન આવતું હોય, કાર્ય અટકી ગયું હોય, સમય પસાર થઈ જવા છતાં કાર્ય પૂર્ણ ન થતું હોય તો અમાસ ના દિવસે સંધ્યાકાળ પેહલા 5 પીપળા ના પાન લાવી ને શુદ્ધ પાણી થી સાફ કરી દેવા, 

ત્યાર બાદ સંધ્યાકાળ પછી ના કોઈપણ સમયમાં પીપળા ના વૃક્ષ નીચે થડ પાસે શુદ્ધ કરેલ 5 પીપળા ના પાન ઉપર 125 ગ્રામ પનીર અને 125 ગ્રામ માવાના સફેદ પેંડા મુકવા.

ત્યાર બાદ અડધના લોટ નો દિપક બનાવી તેમાં કોઈપણ તેલ નો આડીવાટ નો દીવો કરવો.

અને ત્યાર બાદ આપના જે તે કાર્ય ને વેગ મળે અને કાર્ય પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવી.

અને ત્યાર બાદ પાછું વળી ને જોયા વગર ઘરે પાછું આવી ને હાથ પગ મોઢું ધોઈ લેવું.

🙏🏻આપના અટકેલા કાર્ય માં વેગ આવવા લાગશે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો