બુધવાર, 15 જૂન, 2022

👹💦રાહુ સ્નાન 💦👹

💦ગુગળ, હિંગ, હરતાલ અને મણશીલ સહીત જલ મહિષ (પાડા) ના શીંગડામાં ભરી તે જળ વડે સ્નાન કરવાથી રાહુ કૃત પીડા દુર થાય છે તેમાં કોઈ શંકા ને સ્થાન જ નથી.

રાહુ ની મહાદશા, અંતર દશા, પ.દશા રાહુ નું શનિ મંગળ ચંદ્ર ઉપર થી પસાર થવું જેવા સમયમાં અથવા રાહુ જનિત કોઇપણ દુષ્ફળ પ્રાપ્ત થતું હોય ત્યારે બુધવારે રાહુ સ્નાન સુંદર ફળ આપનાર  બને છે અને રાહું જનિત પીડામાં ઘણી ઘણી રાહત થાય છે. 

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો