🟢💦સંગમનું જળ (૨ કે ત્રણ નદીના સંગમ નું જળ) હાથીના મદ સહિત માટીનાં પાત્રમાં પધરાવી તેના વડે સ્નાન કરવાથી બુધની પીડા દૂર થાય છે.
🟢કુંડળીમાં બુધ અશુભ હોય, બુધ શનિ, બુધ ચંદ્ર, બુધ રાહુ/કેતુ ની યુતિ હોય, અશુભ બુધ ની દશા ચાલતી હોય તેવા સમયે બુધ સ્નાન કરવાથી બુધ ની પીડા નાબુદ થાય છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો