⚪💦ગોરોચન, હાથીનો મદ, વિરિયાડી, અને શતાવરી યુક્ત જળ રૂપાનાં પાત્રમાં લઇ સ્નાન કરવાથી શુક્રની પીડા નિવૃત્ત થાય છે.
⚪💦કુંડળીમાં અશુભ શુક્ર ની દશા હોય, શુક્ર પીડિત હોય, નીચ હોય, અસ્ત હોય, શુક્ર રાહુ, બુધ શુક્ર, ની યુતિ હોય કે કોઇપણ પ્રકારે બુધ જનિત પીડા હોય ત્યારે શુક્ર સ્નાન કરવાથી પીડા નિવૃત્ત થાય છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો