- હીરાના લિંગનું પૂજન કરવાથી આયુષ્યવૃદ્ધિ થાય છે.
- મેાતિના લિંગનું પુજન કરવાથી રોગ નાશ,
- વૈદુર્યના લિંગ થકી શત્રુનાશ,
- માણેકના લિંગ થકી લક્ષ્મીપ્રાપ્તિ,
- પુખરાજના લિંગથકી સુખ,
- નીલમણિનાં લિંગ વડે યશ,
- મરકત (પાચ) ના લિંગવડે પુષ્ટિ,
- સ્ફટિકના લિંગ થકી સર્વ કામની પ્રાપ્તિ,
- રૂપાના લિંગ થકી રાજ્ય અને પિતૃની મુક્તિ,
- સુવર્ણના લિંગ થકી સત્યલોકની પ્રાપ્તિ,
- ત્રાંબાના લિંગ થકી પુષ્ટિ અને આયુષ્ય,
- પિતળના લિંગ થકી સંતોષ,
- કાંસાના લિંગ થકી કીર્તિ,
- લોહ (લોઢા)ના લિંગ થકી શત્રુનાશ,
- સીસાના લિંગ થકી આયુષ્યવૃદ્ધિ,
📜 બીજા અન્ય ગ્રંથકારોને મતે....
- સુવર્ણના લિંગવડે બ્રાહ્મણના ઋણ થકી મુક્તિ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ.
- ચંદનનાં લિંગથકી સૌભાગ્ય,
- હાથિંદાંતના લિંગ થકી સેનાધિપતિપણું,
- ચોખા ઇત્યાદિક ધાનના લોટના લિંગથકી પુષ્ટિ, સુખ, અને રોગનાશ ઇત્યાદિક,
- અડદના લોટના લિંગથકી સ્રીપ્રાપ્તિ,
- માખણના લિંગથકી સુખ,
- છાણના લિંગથકી રોગનાશ,
- ગોળના લિંગથકી અન્ન ઇત્યાદિકની પ્રાપ્તિ,
- વાંસનો અંકુર (કોટો) લાવી તેનું લિંગ કરી પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે.
💥અને આ રીતે લિંગની અધિક સંખ્યા થવાથી ફળમાં આધિક્ય ફળ મળવા પાત્ર રહે છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
.jpeg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો