શુક્રવાર, 24 જૂન, 2022

શું આમળા નું દાન કરવું યોગ્ય છે ? જાણો આમળાનું દાન કરવાથી શું થાય ?


તમારા જીવનકાળ દરમિયાન જ્યારે આપ આપના પોતાના હસ્તે આમળાનું વૃક્ષ જો કોઈને દાન કે ભેટ માં અર્પણ કરો તો તે જ સમયથી આપના ઘરની લક્ષ્મી ચાલી જાય છે અને દરિદ્રતા ઘરમાં વાસ કરે છે,


આ માટે આપે આજીવન દરમિયાન ક્યારેય પણ આમળાનું વૃક્ષ/છોડ કોઈને પણ ભેટમાં કે દાનમાં અર્પણ કરવું નહીં..
પણ, હા.....કોઈ મંદિર માં કે ગાર્ડન માં પોતાના હસ્તે જઈને વાવી શકાય છે. પરંતુ કોઈને હાથો હાથ આપવું નહિ.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત 🙏🏻ૐ નમો નારાયણ🙏🏻



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો