બુધવાર, 22 જૂન, 2022

🧉આજનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ

 🧉આજનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ


💮ઉનાળો પૂર્ણ થશે અને ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્ર થી શરુ થાય છે તો ચોમાસામાં થવા વાળા વાયુ ના ૮૪ પ્રકારના રોગોથી બચવા માટે આજે એક અદભૂત રસાયણ પ્રયોગ આપની સમક્ષ રજુ કરી રહ્યો છુ જેનો લાભ લેવાનું ચુકતા નહી.

૫ મિનીટ નો આ નાનકડો ઔષધી પ્રયોગ કરવા માત્રથી ૮૪ પ્રકારના વાયુના તમામ રોગોથી વર્ષભર મુક્તિ મેળવી શકાશે.


❓આ ઔષધી પ્રયોગ ક્યારે કરવો ? શું કરવું ? અને ઔષધ કયુ ?

🙏🏻તો આજે....તા:૨૨/૦૬/૨૦૨૨ ના રોજ બપોરે ૧૧:૪૪ ના સમયે સૂર્ય આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કરશે. તો આ પરફેક્ટ ૧૧:૪૪ ના સમયે...... 

૧ ચમચી શુદ્ધ દેશી ગાય નું ઘી લેવું, તેમાં એક ચમચી ના ચોથા ભાગ જેટલી શુદ્ધ હિંગ ભેળવવી, અને એક ચમચી ના ચોથા ભાગ જેટલુ સિંધાલુણ મીઠું ઉમેરવું અને ત્રણેવ નું મિશ્રણ કરીને પી જવું.......

⭕(નોધ : આ પ્રયોગ ના ૩ કલાલ પેહલા અને પ્રયોગ કર્યા બાદ ૧ કલાક સુધી બીજું કાઈ પણ ખાવું પીવું નહિ.)

⭕(નોધ : ૧૧:૪૪ ની ૧૦ મિનીટ પેહલા આ ઔષધી ને તૈયાર કરી દેવી અને ૧૧:૪૪ એ પરફેક્ટ સમયે ગળી જવી)

⭕(નોધ : 10 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે.)

⭕હોઈ શકે કે આપ 11:44 ના સમયે ઘરે ના હોવ, નોકરી કે વ્યાપાર સ્થળે હોવ. તો તેના માટે સવારે જ ત્રણેવ વસ્તુ(ઘી,હિંગ,સિંધાલૂણ) ને એક નાનકડી ડબ્બી માં ભરી ને લઈ જવી અને આપેલ સમય ની 5 મિનિટ પેહલા ભેગી કરી ને મિક્ષ કરી ને 11:44 એ પી જવું.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

1 ટિપ્પણી: