શુક્રવાર, 17 જૂન, 2022

🟤💦કેતુ સ્નાન

🟤💦સુવ્વરે ઉખાડેલી પર્વતના શિખર ની માટી અને બકરી નું દૂધ ગેંડાના પાત્ર માં રાખી તેમાં જળ ભરી તે જળ વડે સ્નાન કરવાથી કેતુ પીડા દુર થાય છે.


🟤💦કેતુ ના અશુભ ભ્રમણ કે અશુભ દશામાં અને કુંડલી માં કેતુ જ્યાં બિરાજમાન હોય તેના શુભ ફળ માટે તે ભાવની પીડા દુર કરવા માટે કેતુ સ્નાન કરવાથી કેતુ ની પીડા નિવૃત્ત થાય છે.  


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો