સોમવાર, 13 જૂન, 2022

🌪️ગોરજ સમય🌪️

🌪️🐮સંધ્યા સમયે ગાયો પાછી ફરતાં તેના પગથી ઊડતી રંજ હવામાં ભળતી ધૂળ તે ગોરજ,આ સુર્યાસ્ત સમયે થાય. 

🌪️સૂર્યાસ્ત પહેલાની ૨૪ મિનિટ અને સૂર્યાસ્ત પછી ની ૨૪ મિનિટ એમ કુલ ૪૮ મિનિટનો સમય ગોરજ સમય કહેવાય છે. 

🙏🏻તે સમયે- કદિ મૈથુન ન સેવાય, ભણાય નહિં, સૂવાય નહિં, બહાર ફરવા ન જવાય...

આ સમય ને ગૌધુલી સમય પણ  કહેવાય છે અને પૂજા પાઠ માટે સંધ્યાકાળ કરતા પણ વધુ શુભ સમય ગણેલ છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો