🙏🏻તો શાસ્ત્ર માં ઉલ્લેખ છે કે જયારે કોઈ જાતક શિવલિંગ ને શુદ્ધ માટી થી લેપન કરે છે અને પછી તેનું પૂજન કરે છે તેવા જાતકને “દસ હજાર કરોડ મુદ્રા” નું દાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું પુણ્ય શિવલિંગ ને શુદ્ધ માટી ના લેપન કરવા માત્ર થી પ્રાપ્ત થાય છે.
❓હવે માટી કઈ અને કેવી લેવી ??
👏🏼તો.......બીલી ના વૃક્ષ નીચેની માટી, સેવન ના વૃક્ષ નીચે ની માટી,પીપડા ના વૃક્ષ નીચેની માટી, શમી ના વૃક્ષ નીચેની માટી, નદી ના કાંસ ની માટી, ખેતર ની માટી અથવા/અને ચીકણી માટી ને લઈને તેના નાના નાના કાંકરા અને ઢેભા ને ચારીને સરસ દળ જેવી (સ્મુધ) કરી તેમા શુદ્ધ પાણી અથવા ગંગાજળ ઉમેરી ને (મૃતિકા ઉબટન) આખા શિવલિંગ ઉપર લેપન કરવું જોઈએ, ત્યાર બાદ એકાદ ઘટી (૨૪ થી ૪૮ મિનીટ) ના સમય બાદ શુદ્ધ જળ થી સ્નાન કરાવી ને ચંદન લગાવી પૂજા ની પુર્ણાહુતી કરવી જોઈએ.
🙏🏻🕉️આ દેવોના દેવ મહાદેવ કેટલા ભોડ્યા અને સરળ છે કે નિર્ધન માં નિર્ધન અને ગરીબ માં ગરીબ જાતક પણ તેમની આ નાનકડી પૂજા કરી ને પણ દસ હજાર કરોડ મુદ્રા નું દાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે ! તો તમે કેમ નહી ??
🖥️https://www.facebook.com/profile.php?id=61565695981543
🖥️https://www.instagram.com/
🖥️https://aadiomkarjyotish.blogspot.com/
🖥️omkarjyotish555@gmail.com
_🙏🏻Plz Follow My Blog Spot ID, Facebook Id & Instagram ID_
“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”
🙏ૐ નમો નારાયણ🙏
✍️અલ્પેશ કે.ભટ્ટ
📱૮૦૦૦૫૮૩૯૩૯

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો