🌀ગણેશજી અને કાર્તિકે વચ્ચે પૃથ્વી ની પ્રદક્ષિણાની પરીક્ષા બાદ માતા પાર્વતી શિવની અર્ધાંગીની એ પોતાના બંને પુત્રો ગણેશજી અને કાર્તિકે ને માતા પિતા ની પરિક્રમા વિષે ખુબજ સુંદર વર્ણન કરીને જણાવ્યું કે...
🌀સમસ્ત તીર્થોમાં કરેલું સ્નાન, સંપૂર્ણ દેવાતઓને કરેલા નમસ્કાર, સર્વ યજ્ઞોનું અનુષ્ઠાન તથા સર્વ પ્રકારનાં વ્રત, મંત્ર, યોગ અને સંયમનું પાલન કરવાથી જે ફળ ની પ્રાપ્તિ થાય છે તે આ બધુંજ માતાપિતાના પૂજનના અને પરિક્રમાના સોળમા અંશની બરાબર પણ નથી.
🙏ૐ નમો નારાયણ🙏
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો